Tuesday, April 7, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

ગણેશ ચતુર્થી 2019: જાણો સ્થાપનના મૂહૂર્ત અને વિશેષ મહત્વ

ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. આ ભાદ્રપદ શુક્લ ચતુર્થી મનાવવામાં આવે છે જેમ કે આ પ્રથમ પૂજ્ય ગજાનન ભગવાનનો પર્વ છે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના...

મોરબી: શાસન – પ્રશાસનનો કાન આમળતા ક્ષત્રિય અગ્રણી જયદેવસિંહ જાડેજા

મોરબી : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક તરફ સેવાભાવીઓ સ્વૈચ્છીક રૂપે મદદ માટે એક બાદ એક આગળ આવતા જોવા મળી રહ્યા હોય તારે સમાજના કહેવાતા જે તે પક્ષના...

ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે

હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...

મોરબીમાં ચાર દીકરીઓએ દિવંગત પિતાને કાંધ આપી “દીકરો દીકરી એક સમાન” સૂત્ર સાર્થક કર્યું

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : નવદંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવવિવાહીતાને પુત્રવતી ભવઃના આશીર્વાદ આપતી હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે....

મોરબી : કાર પાછી લેવા મામલે યુવાનને માર મારી કારમાં તોડફોડ કરી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર બે કાર સામસામે આવી ગયા બાદ કાર પાછી લેવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને માર મારી તેની કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe