Thursday, July 2, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં 2 પીઆઈની નિમણુંક : 2 પીએસઆઈની બદલી કરાઈ

મોરબી : હાલ મોરબી જીલ્લામાં તાજેતરમાં પ્રોબેશન પીરીયડ પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લામાં મુકાયેલા બે પોલીસ ઇન્સ્પેકટરોને મોરબી ખાતે નિમણુક આપવામાં આવી હતી. જે બે પોલીસ ઇન્સ્પેકટરોને હળવદ અને વાંકાનેર પોલીસ...

મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા

રવાપર, વજેપર, કુબેરનગર, પંચાસર રોડ, માધાપર, સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી  મોરબી : સવારથી સતત વરસતા વરસાદ અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા મોરબી શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લા-શહેરમાં...

મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા

મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...

મોરબી AVBP દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ચીનની પ્રોડક્ટનું વિરોધ પ્રદર્શન

ચીનની પ્રોડક્ટનો બેહિષ્કાર કરવાની નારેબાજી લગાવી મોરબી : ચીનની દગાબાજ નીતિ સામે દેશભરમાં પ્રબળ જનાક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે મોરબી અખિલ વિદ્યાર્થી ભારતીય પરિષદ દ્વારા આજે ઓમ શાંતિ વિધાલયના ગ્રાઉન્ડ ખાતે દગાખોર ચીનની...

મોરબી: આમઆદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ કગથરાની નિમણુંક

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ જશમાતભાઈ કગથરાની નિમણુંક કરવામાં આવેલ છે તેવું પ્રભારી ભરતભાઈ બારોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...