Wednesday, April 8, 2026
Uam No. GJ32E0006963

મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....

મોરબી: ખાનગી મિલકત પર મંજૂરી વિના ચૂંટણી પ્રચારનું સાહિત્ય લગાવવા પ્રતિબંધ

કોઈપણ સરકારી કચેરી કે સરકારી મિલકત પર પણ આ પ્રવૃત્તિ માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી તેના અસલી રંગમાં જામી છે. ઉમેદવારો ફોર્મ ભરી દીધા બાદ...

મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ પોલીસ...

પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી મોરબી : હાલ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના પ્લોટમાં બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચતા આ બનાવમાં...

મોરબીમાં એકસાથે 19 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા

અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72 મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા...

મોરબી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 3202 શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઇ

લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ : સોશ્યિલ ડિસ્ટન્ટ જાળવી, માસ્ક પહેરી શ્રમિકો કામે લાગ્યા મોરબી : સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે, અને ધંધા – રોજગાર બંધ છે. તેવા સમયે રોજ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe