વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...
મોરબી: આંદરણામાં સાંસદ આયોજીત શિવકથા તથા મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ
મોરબી : રાજકોટ સાંસદ દ્વારા મોરબીના આંદરણામાં ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા તથા મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં...
મોરબીમાં સિરામીકની મંદીના કારણે રિયલ એસ્ટેટ ઉપર અસર : દસ્તાવેજ નોંધણી ઘટી
દિવાળી પૂર્વે મહિને 2300 જેટલા દસ્તાવેજની નોંધણી સામે હાલમાં 1611 દસ્તાવેજ જ નોંધાયા : રવાપર, વજેપરે મંદીમાં પણ માર્કેટ જાળવી
મોરબી : હાલ દેશ-દુનિયામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભલે મંદી હોય પરંતુ મોરબીને...
હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ
હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ...
ચકમપર-જીવાપર વચ્ચે નબળા પુલનું કામ બંધ કરાવવા સરપંચ દ્વારા રજૂઆત
ચકમપર-જીવાપર વચ્ચે ભરચોમાસે પાણી ભરેલા ખાડામાં બીમ-કોલમ નાખવાનું શરૂ થતા કલેકટરને ફરિયાદ
મોરબી : હાલ મોરબી તાલુકાના ચકમપર અને જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદી ઉપર મંજુર થયેલ પુલ ભરચોમાસે શરૂ કરી ખાડામાં પાણી...




















