મોરબી : આંગણવાડી વર્કરને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને માર્ગદર્શન
મોરબી: મોરબીમાં આંગણવાડી વર્કર બહેનોને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ શાખા મોરબી તાલુકા દ્વારા ભારત સરકારના માર્ગદર્શન મુજબ એપ્રોચની 1 થી 21 મોડ્યુલરની તારીખ રાજય...
મોરબી: કોરોના ટેસ્ટ માટે 250 લોકો લાઈનમાં કીટ માત્ર 25 જેટલી !!
ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરની કડવી વાસ્તવિકતા : ગામડાની હાલત વિચારવી મુશ્કેલ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા 15 દિવસોથી વધી ગયું છે ત્યારે ગઈકાલે કોરોના ટેસ્ટિંગ વધારવા સરકારે સૂચના આપવા...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ મોરબીને ને આમંત્રિત કરેછે ‘સેલ્ફી વિથ ગણેશ’ માં
આજથી ગણેશોત્સવ નો મંગલ પ્રારંભ થયો છે ત્યારે સતત કૈક નવું અને મનપસંદ લઈ આવવા માટે ટૂંક સંયમાંજ જાણીતું અને લોકોનું માનીતું બનેલ મીડિયા ગૃપ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તેના મોરબીના...
મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ...
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ...
[email protected] બુધવાર : મોરબીમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396, સાંજ સુધીમાં 400 ઉપર પોહચવાની શકયતા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે વધુ...



















