Wednesday, April 8, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના વિરમગામ નજીક માતાના અગ્નિસંસ્કાર માટે સુરતથી મોરબી આવી રહેલા દંપતીની કારને રસ્તામાં નડ્યો...

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર મોરબીના દંપતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા મૃતક માતાના અંતિમ દર્શનથી પણ વંચિત : અરેરાટી મોરબી : જીવનમા ઘણા એવા બનાવો બનતા હોય છે જે જાણીને એવું લાગે કે કુદરત પણ...

જીએસટીના નવા નિયમ વિષે જાણો છો ? આ કારણોથી તમારું જીએસટી રજીસ્ટ્રેશન થઇ સકે...

જીએસટી નિષ્ણાંત પાસેથી જાણો નિયમોમાં બદલવા અંગે         જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં બદલાવ થયા કરે છે જેની માહિતી સંબંધિત તમામ વ્યવસાયીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્યથી મોરબીન્યુઝ ટીમ જીએસટી નિષ્ણાંત પાસેથી સચોટ માહિતી...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ મોરબીને ને આમંત્રિત કરેછે ‘સેલ્ફી વિથ ગણેશ’ માં

આજથી ગણેશોત્સવ નો મંગલ પ્રારંભ થયો છે ત્યારે સતત કૈક નવું અને મનપસંદ લઈ આવવા માટે ટૂંક સંયમાંજ જાણીતું અને લોકોનું માનીતું બનેલ મીડિયા ગૃપ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તેના મોરબીના...

મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ...

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ...

માળીયા પંથકના 9687 બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા

માળીયા : પોલીયો અભિયાન કાર્યક્રમ અનુસંધાને પોલીયો રવિવાર ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ માળીયા તાલુકા મા ૦ થી ૫ વર્ષ સુધીના અંદાજે 9687 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe