મોરબી: કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણી મુદ્દે મોરારીબાપુ સામે રાજપૂત સમાજ દ્વારા ફરિયાદ
મોરબી : તાજેતરમાં કૃષ્ણ ભગવાન અને દ્વારિકાનગરી પર ટિપણની કરીને રામ કથાકાર મોરારીબાપુ વિવાદમાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ મોરારીબાપુએ સ્પષ્ટતા કરીને આ અંગે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી...
મોરબી : શનાળા રોડ પર એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતા વૃદ્ધનું મૃત્યુ
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગે આવેલ શુભ હોટલની પાછળ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ આજે સવારે ત્રીજા માળેથી નીચે પડતા તેઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે....
કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન
ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં
મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ...
મોરબી : સીરામીક ફેક્ટરીમાંથી બાળકીનું અપહરણ થયાની રાવ
મોરબી : તાજેતરમા મોરબીના સરતાન પર રોડ પર આવેલા મોટો સીરામીકમાં કામ કરતા સીરામીક મજૂરની 7 વર્ષની બાળકીનું કોઇ અજાણ્યા શખ્સ અપહરણ કરી લઈ ગયા હતા. બનાવ અંગે બાળકીના પિતાએ તાલુકા...
મોરબીના નવા જાંબુડિયા ગામે કરીયાણાની દુકાનમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો
તાલુકા પોલીસે ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલ્યો : પકડાયેલા આરોપીએ બે મોબાઈલ ફોનની ચોરી તેમજ અગાઉ લૂંટ ચલાવી હોવાનું પણ ખુલ્યું
મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે આવેલ કરીયાણાની દુકાનમાંથી એક તસ્કરે...




















