મોરબીમાં નહેરુ ગેટ નજીક પોલીસ જવાનો હેરાન કરતા હોવાનો રિક્ષાચાલકોનો આરોપ
રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : આજે મોરબીમાં નહેરુ ગેટ નજીક રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ જવાનો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે...
ગુજરાતને મોટી રાહત : વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાશે : હવામાન વિભાગ
હાલ આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ : હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત
મોરબી : હાલ છેલ્લા વીસેક કલાકથી સૌરાષ્ટ્રને ધમરોળી રહેલ વાવાઝોડું આગામી ત્રણેક કલાકમાં નબળું પડી રાજસ્થાન તરફ...
મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી ટ્રાફિક જામ
(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) : મોરબી આજે સવારે મોરબી કંડલા રોડ ઉપર ટીમ્બડી ગામ થી લઈને રાજકોટ મોરબી બાયપાસ સુધી સતત 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા...
મોરબીમાં પેપરમિલમાં આગ : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા
મોરબી : મોરબીના બાયપાસ રોડ પર આવેલ પેપરમિલના વેસ્ટ કચરામાં આજે આગ લાગી હતી અને આગે થોડી વારમાં ભીષણ સ્વરૂપ...
શું તમે ક્યારેય વિચાર્યું છે ગર્ભપાતના સમયે બાળકના કેવા હાલ થતા હોય છે, મનમાં...
ધરતી પર ભૃણહત્યા ખૂબ જ મોટું પાપ છે. અને આપણા દેશમાં તો પુત્રની ચાહમાં કન્યાભૃણની હત્યા કરી દેવામાં આવે છે. આવું થવાના કારણે તો એક સમય એવો પણ આવી શકે છે...




















