Sunday, July 5, 2026
Uam No. GJ32E0006963

મોરબી: રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા

મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે...

“પીએમ નરેન્દ્ર મોદી” રીલીઝઃ ઠેર-ઠેર પ્રસંશા, દર્શકોને જકડી રાખશે વિવેક ઓબેરોય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઉપર આધારીત અને વિવેક ઓબેરોય અભિનિત “પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મ આજે દેશના સીનેમા ઘરોમાં રીલીઝ કરવામાં આવી છે જેનો પ્રથમ શો જોઇને દર્શકોએ આ ફિલ્મની પ્રસંશા...

મોરબી : હોટલમાં જમવાનું પૂરું થઈ ગયાનું કહેતા માલિક પર હુમલો

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે પાંચ શખ્સોએ હોટલના માલિકને માર મારી ધક્કામુકી કરતા હોટેલમાં રહેલા મંદિર અને કોમ્યુટરને નુકશાન પહોંચ્યું મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલી હોટલમાં જમવા આવેલ પાંચ શખ્સોને...

મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું

મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થતા સરકારની વિવિધ યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડાશે મોરબી : મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થવા પર ‘ડિજિટલ સંપર્ક, વર્ચ્યુયલ સંવાદ’...

રાજકોટની સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા

રાજકોટ  : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...