નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે
મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી...
મોરબીમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ જ યથાવત રહેશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષાથી શેકાય રહ્યું છે. ત્યારે મોરબીમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ દરમ્યાન મોરબી જીલ્લામાં આગામી 5 દિવસ તાપમાન હજુ 42 ડીગ્રી જ...
(LIVE 7:38 pm) મોરબી: હાઇવે પર સિરામિક પલાઝા માં આવેલ એક દુકાન અચાનક સળગી
(રિપોર્ટ : રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: મોરબીના 8-a નેશનલ હાઇવે પર આવેલ સિરામિક પલાઝામા આવેલ શ્રીનાથ રો મટીરીયલ નામની ઓફિસ મા અચાનક આગ લાગી હોવાની માહિતી મળી રહી છે.
રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર હત્યાના ગુનાનો કેદી મોરબીથી આબાદ ઝડપાયો
મોરબી : ભાવનગર જીલ્લાના ડી ડીવીજન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામા રાજકોટ જેલમાં સજા દરમિયાન પેરોલ જમ્પ કરનાર કેદી છેલ્લા પ-માસથી નાસતો ફરતો હતો. આથી, આ કેદી મોરબીમાં હોવાની બાતમી મળતા નાસતા-ફરતા...
મોરબીમાં જર્જરિત થયેલ શેડ કે અન્ય ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા જિલ્લા કલેકટરની સૂચના
મોરબી: હાલ જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક / સંચાલકોને સુચિત કરવામાં આવે છે કે, તાજેતરમાં તારીખ 26/11/2023 ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી કરા નો વરસાદ પછી આપના કારખાનામાં અગર...




















