Friday, April 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરીને વસંતપંચમીની ઉજવાઈ

મોરબી : હાલ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી માતાનું પૂજન કરીને વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી છે. વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું માહાત્મ્ય છે. તા. 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો તહેવાર છે. ત્યારે...

મોરબી તાલુકા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી 16 પશુઓનો જીવ બચાવાયો

તાજેતરમા બોલેરો પીકઅપ ગાડીમાં કચ્છથી રાજકોટ લઇ જવાતા 15 પાડા અને 1 પાડી મુક્ત કરાવી બે શખ્સને ઝડપી લેવાયા : એક ફરાર મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ગઈકાલે ફિલ્મી ઢબે બોલેરો...

મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ

જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો...

વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો

વાંકાનેર: હાલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે. શિક્ષકોના...

માળિયાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...