Sunday, April 12, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

હવે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરીની આવશ્યકતા રહેતી...

સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે કોરોના સંક્રમણ ને રોકવા માટે પણ તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં...

મોરબીની પારેખ શેરીમાં વધુ એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ, : આજના કેસ 8 : જિલ્લાના...

મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં વધારો યથાવત રહ્યો છે. સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં 7 કેસ આવ્યા બાદ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં પારેખશેરીમાં...

રાજકોટ – મોરબી હાઇવે ઉપર કાર ચાલકે ઠોકર મારતા આશાસ્પદ યુવતીનું મૃત્યુ

ટંકારા : તાજેતરમા રાજકોટ – મોરબી હાઇવે ઉપર હરબટીયાળી નજીક કાર ચાલકે મોપેડ સવાર યુવતીને પાછળથી જોરદાર ટક્કર મારતા આશાસ્પદ યુવતી ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર અર્થે રાજકોટ ખસેડી હતી....

ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે

દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની...

મોરબી : હળવદ રોડ પર બે જગ્યાએ તાળા તૂટ્યા ઘટના સામે આવી

મોંરબીના હળવદ હાઈવે ઉપર આવેલ આઇટીઆઇ પાસેની હરિઓમ પાર્ક સોસાયટીમાં ગતરાત્રિ દરમિયાન બે સ્થળોએ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે જોકે પરચુરણ રોકડ સિવાય કંઇ હાથ લાગ્યું ન હોય...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe