Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી સિરામીક ઉદ્યોગ હવે શટડાઉન થાય તેવી શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા...

‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ સર વાઘજી ઠાકોર વિષે જાણવા જેવું

મોરબીને કાઠિયાવાડના પેરિષની ઉપમા અપાવનાર સર વાઘજી ઠાકોર આજે પણ લોકહૃદયમાં અમર છે  મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુ એક પ્રજા વત્સલ રાજવી હોવાથી હજુ પણ લોકહૃદયમાં અમર છે. આજે પણ...

કળિયુગમાં સાધુનો સંગ શ્રેષ્ઠ છે : મોરારીબાપુ

મોરબી : આજે કબીરધામ વાવડી ખાતે આયોજિત માનસ શ્રદ્ધાંજલી રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ, કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન...

મોરબીના થોરાળા ગામ નજીક કાબુ ગુમાવતા એસન્ટ કાર પલ્ટી: ત્રણના મોત

મોરબીમાં મોડી સાંજે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસન્ટ કાર ન.GJ03 CA 4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ...

પબ્જી ગેમ ની કહાની અને માણસ ની કઠણાઈ …શું આ ગેમ ને ત્રીજું ઓનલાઈન...

વિડીયો ગેમ આવું નામ આવે એટલે તરત જ મગજ માં અનેક ગેમ આવવા લાગે છે. ખાસ કરી ને બાળકો ને ગેમ વિષે વધુ રસ હોય છે. નવી-નવી ગેમ ના નામ, તેને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...