Monday, March 31, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી સિરામીક ઉદ્યોગ હવે શટડાઉન થાય તેવી શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા...

‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ સર વાઘજી ઠાકોર વિષે જાણવા જેવું

મોરબીને કાઠિયાવાડના પેરિષની ઉપમા અપાવનાર સર વાઘજી ઠાકોર આજે પણ લોકહૃદયમાં અમર છે  મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુ એક પ્રજા વત્સલ રાજવી હોવાથી હજુ પણ લોકહૃદયમાં અમર છે. આજે પણ...

કળિયુગમાં સાધુનો સંગ શ્રેષ્ઠ છે : મોરારીબાપુ

મોરબી : આજે કબીરધામ વાવડી ખાતે આયોજિત માનસ શ્રદ્ધાંજલી રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ, કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન...

મોરબીના થોરાળા ગામ નજીક કાબુ ગુમાવતા એસન્ટ કાર પલ્ટી: ત્રણના મોત

મોરબીમાં મોડી સાંજે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસન્ટ કાર ન.GJ03 CA 4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ...

પબ્જી ગેમ ની કહાની અને માણસ ની કઠણાઈ …શું આ ગેમ ને ત્રીજું ઓનલાઈન...

વિડીયો ગેમ આવું નામ આવે એટલે તરત જ મગજ માં અનેક ગેમ આવવા લાગે છે. ખાસ કરી ને બાળકો ને ગેમ વિષે વધુ રસ હોય છે. નવી-નવી ગેમ ના નામ, તેને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...