Sunday, June 29, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ...

મોરબી : પીપળીયા ગામની વિદ્યાર્થિનીનો ધોરણ-10માં નાપાસ થતાં આપઘાત

આશાસ્પદ યુવતીના આપઘાતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં ક્યાંક ખુશી છે ક્યાંક ગમનો માહોલ છે. અમદાવાદ  ની બે વિદ્યાર્થિનીએ આ...

મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પીટલમાં માં વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના...

મોરબીની એકમાત્ર મલ્ટી સ્પેશયાલિટી ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં વધુ એકવાર દર્દીઓ માટે લાભકારી યોજના અંતર્ગત સારવાર (રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના...

વાંકાનેર: વધુ ૪ કેસ પોઝીટીવ આવ્યા , એક જ પરિવારના લોકોને લાગ્યું સંક્રમણ

પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ : જિલ્લામાં કુલ 24 કેસ થયા વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાના વધુ...

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe