Tuesday, July 7, 2026
Uam No. GJ32E0006963

સરકારે બીલના ચુકવણામાં બ્રેક લગાવતા નાની સિંચાઇના ૧૦ કરોડ મોરબીમાં બચી ગયા!

સરકાર દ્વારા પાણીની મોરબી જીલ્લામાં સંગ્રહ શક્તિ વધે તેના માટે થઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જો કે, અધિકારી અને પદાધિકારી દ્વારા મળીને નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કોઇપણ...

મોરબીમાં ફોટો અને વીડિયો એસો.દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

ટંકારામાં પુર વખતે જીવનના જોખમે અસરગ્રસ્તોને બચાવનાર જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું મોરબી : મોરબીમાં ફોટો અને વીડિયો એસોસિએશન દ્વારા તાજેતરમાં દશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે તેજસ્વી...

શનિવાર(11.48am) : મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા : ડોકટર સહિત બે થયા સંક્રમિત

મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 162 થયો મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે શનિવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી...

મોરબીમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘નૃત્યાંજલી’ કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબીમાં છેલ્લા 15 વર્ષથી મોરબીમાં ચાલતી તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો "નૃત્યાંજલી" નામનો કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર શનિવારના રોજ 'સંસ્કાર ઈમેજીંગ સેન્ટર' ખાતે યોજાયો. મોરબીની...

રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા કોવિડ પોઝિટિવ

સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવી લેવા ધારાસભ્યની અપીલ મોરબી : રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બ્રિજેશ મેરજા કોવીડ પોઝિટિવ આવતા તેમના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...