મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા
મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી....
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લારી ગલ્લાના દબાણ હટાવવા નગર પાલિકાની આખરી નોટિસ
નેશનલ હાઇવે ઉપર દબાણ કરનારા તત્વો સામે આખરે પાલિકાની લાલઆંખ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હરસિદ્ધિ હોટલ નજીક ચા-પાનના ધંધાર્થીઓ દ્વારા લારી-ગલ્લા ગોઠવી છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકને નડતરરૂપ બનવાની સાથે અહીં...
મોરબી જિલ્લામાં આખી રાત ધીમી ધારે મેઘમહેર મોરબી-ટંકારામાં 1 ઇંચ
વાંકાનેર, હળવદમાં પોણો ઇંચ વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક
મોરબી : મોરબીવાસીઓની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી હોય, એમ ગત રાત્રિથી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. મોરબીમાં...
બોર્ડની પરીક્ષા માટે એક વિજિલન્સ અને સ્થાનિક સ્ક્વોડ ખડેપગે
મોરબી જિલ્લામાં 10-12ની પરીક્ષા આપવા 20570 વિદ્યાર્થીઓ સજ્જ
હાલ અધિક નિવાસી કલેકટર અને પ્રાંત અધિકારી સાર્થક વિદ્યાલય અને જીલ્લા શિક્ષણ અધિકારી નિલકંઠ વિદ્યાલય ખાતે તેમજ શિક્ષક નિરીક્ષક વી.સી. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત...
વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક...




















