Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો

14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર...

અપના હાથ જગન્નાથ : મોરબીમાં કોમ્પ્લેક્ષને સ્વખર્ચે સ્વચ્છ અને રળિયામણો બનાવતા વેપારીઓ

પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષના વેપારીઓએ કમિટી બનાવી ફંડ એકઠું કરીને કોમ્પ્લેક્ષ આજુબાજુના વિસ્તારને ડેવલપને સુંદર બનાવી અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓને પણ પ્રેરણાદાયી મેસેજ આપ્યો મોરબી : મોરબી શહેરમાં ઘણી જગ્યાએ આવેલા વાણિજ્ય કોમ્પ્લેક્ષમાં ગંદકી અને...

માળીયામાં વડીલોને શાલ-મોજાનું વિતરણ કરી જન્મદિવસ ઉજવતા શિક્ષિકા

માળીયા મી. : તાજેતરમા નારાણકા ગામના શિક્ષિકા જસવંતીબેને બાળકોને ભણવા ઉપરાંત વૃદ્ધો પ્રત્યે લાગણી દાખવી તેમના પરિવાર સાથે સંગાથ વૃદ્ધાશ્રમ માળીયામાં વૃદ્ધોને ગરમ કપડાંનું વિતરણ કરી તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. નારણકા ગામના...

મોરબીમાં સુતા સમયે ટેબલ ફેનને અડકી જતા શોટ લાગતા સગીરાનું મૃત્યુ

મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી યુવતી તેના ઘેર સુતી હતી ત્યારે અકસ્માતે તેનો હાથ બાજુમાં પડેલ ટેબલ ફેનને અડી જતા શોટ લાગતા યુવતીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. મોરબી...

મોરબીના સેવાભાવી અજય લોરિયા દ્વારા મહેન્દ્રનગરમાં ધાર્મિક કાર્યો નિમિત્તે રૂ. 1 લાખનું અનુદાન

મહેન્દ્રનગરના માજી ઉપસરપંચની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીમાં અજય લોરિયાની ઉપસ્થિતિ મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી ઉપસરપંચની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં સેવાભાવી અજય લોરિયા એ ગામના ધાર્મિક કાર્યોમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe