મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં ભાગ લેવા મોરબીના ૨ શિક્ષકોની પસંદગી
શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મનની મોકળાશ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ૯૫ શિક્ષકોને મુખ્યમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે
...
મોરબી, માળિયા, હળવદ અને ટંકારામાં જુગારની કુલ મળીને ચાર રેડ: ૨૪ જુગારી પકડાયા
મોરબી પંથકમાં છેલ્લા દિવસોથી શ્રાવણીયો જુગાર ચાલુ થઇ ગયો છે ત્યારે જુગારીઓ ઉપર પોલીસના દરોડા પાડવામાં આવી રહ્યા છે જો વાત કરીએ છેલ્લા બે દિવસની તો મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકના...
મોરબી જિલ્લામાં દોડતા ઓવરલોડ ડમ્પરોનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો !!
ચોટીલાના ધારાસભ્યે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી કરતા અને ઓવરલોડ ચાલતા ડમ્પરનો પ્રશ્ન વિધાનસભામાં ગાજ્યો છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વર્ષ 2019 અને 2020માં સુરેન્દ્રનગર અને મોરબી...
રાતાવીરડામાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ
વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે પર રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનિટમાં પાણીની કુંડીમાં પડી જતા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર...
મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું
શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું
મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન...




















