મોરબી : વી.સી. હાઈસ્કૂલના કાર્યદક્ષ આચાર્યની બદલી થતા કચવાટની લાગણી
સમગ્ર ગુજરાતની સહુથી મોટી ગણાતી મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય પદેથી બી.એન.વિડજાની બદલી થતા શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં કચવાટની લાગણી પ્રવર્તી રહી છે.
બી.એન.વિડજા તારીખ 7 એપ્રિલ 2017ના રોજ ફરજ પર હાજર થયા...
મોરબી શહેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંક 11 થયો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ અમુક...
દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે
મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય.
આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ...
મોરબી: કપડાં ખરીદવાના બહાને ચોરી કરતી મહિલા CCTV માં કેદ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પૂનમ સિલેક્શનમાં ચોરી કરનાર મહિલા સીસીટીવીમાં કેદ થઈ !!
મોરબી : હાલ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પૂનમ સિલેક્શન કપડાંની દુકાનમાં ગઈકાલે ચોરીની ઘટના સામે આવી હતી.જેમાં...
મોરબીમાં ગૌરવ લેતા શ્રી સરસ્વતી શિશુમંદિર શનાળા ના વિદ્યાર્થીઓ
વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજીત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ માં શિશુ વગૅ શ્રી સરસ્વતી શિશુમંદિર -શનાળા ના વિદ્યાર્થીઓ નિયંતા તુષારભાઈ બોપલીયા , રાહીલ તરૂણભાઈ ભાડજા ,દક્ષ નરેન્દ્રભાઇ ફેફર...



















