મોરબીમાં ‘માઁ જીવદયા ગૃપ’ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિનામુલ્યે વિતરણ
મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ તારીખ:-09/05/2021ને રવિવારના રોજ કરવામાં આવશે. તો સર્વે જીવદયા પ્રેમીઓને નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ લેવા નમ્ર વિનંતિ છે. આ...
Exclusive: મોડી રાત્રે રવાપર રોડ,ઓમ શોપિંગ માં આગની ઘટના
(રિપોર્ટ: કલ્પેશ રાવેશિયા) મોરબી: તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઓર આવેલ ઓમ શોપિંગ માં ગ્રાઉન્ડ ફ્લોર માં આગ ની ઘટના બની હતી જોકે સદનસીબે કોઈ જાન હની થઈ ન હતી પરંતુ આ...
મોરબી: શાસન – પ્રશાસનનો કાન આમળતા ક્ષત્રિય અગ્રણી જયદેવસિંહ જાડેજા
મોરબી : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક તરફ સેવાભાવીઓ સ્વૈચ્છીક રૂપે મદદ માટે એક બાદ એક આગળ આવતા જોવા મળી રહ્યા હોય તારે સમાજના કહેવાતા જે તે પક્ષના...
મોરબી :ગજાનનપાર્ક સોસાયટીમા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી જાનકીબેન કૈલા દ્વારા રેપીડ સ્ટેસ્ટ કેમ્પ...
હાલના સમય માં ગજાનંદ પાર્ક ના રહીશોને તમામ પ્રકારની મેડિકલ સારવાર મલી રહે એ હેતુથી ગજાનંદ પાર્કના પ્રમુખશ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા જરૂરી તમામ મેડિકલ સાધનો તથા જરૂરિ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવીછે....
મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવેેલ હતી
પ્રાપ્ત વિગતો મુજબ કે મોરબી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા...




















