હંદવાડામાં 3 દિવસથી એન્કાઉન્ટર શરૂ : 2 આતંકી ઠાર અને 5 જવાન શહીદ
કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે.
આ એન્કાઉન્ટરમાં...
મોરબી : ભૂખ હડતાલ ઉપર ઉતરેલાં બે મજૂરોની તબિયત લથડી
મજૂરીના હક્ક હિસ્સા મામલે સીરામીક કંપની સામે 18 દિવસથી 8 મજૂરો ભૂખ હડતાલ કરતા હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા રોષ
મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલ સીરામીક કંપનીમાં મજુરીના હક્ક હિસ્સા...
મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ થયું
લોકોને હવે ફરી- ફરીને જવું નહિ પડે
મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ એટલે ચિત્રા હનુમાનજી મંદિર સુધીનો 329 મીટરના લાંબા રોડને બન્ને બાજુએ સીસીરોડથી મઢવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.આ રોડનું...
મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક ગંભીર: રાજકોટ દાખલ
તાજેતરમા મોરબી તાલુકાના ગાળા ગામે આવેલી ગૌશાળામાં પહેલા માળેથી આઠેક વર્ષનો રબારી બાળક નીચે પટકાયો હતો જેથી કરીને તેને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે તેને વધુ...
મોરબીમાં હોલસેલ દુકાનો એ બપોર પછી સજ્જડ બંધ પાળ્યો !!
કોરોનાનું સંક્રમણ ટાળવા આજથી બપોરના બે વાગ્યે પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયને જબરદસ્ત લોકસમર્થન
મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અનાજ કરીયાણાના...
















