આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, જાણો કઈ વસ્તુઓ પૂજામાં ન ચઢાવવી
ગુરૂવાર 1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા - અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ...
ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી
ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે.
આ બનાવની...
મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન
મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન કરાયું હતું
તાજેતરમા મોરબી નજીકના રવાપર ગામની બાજુમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુતપાર્કમાં પાણીની છેલ્લા ઘણા વર્ષથી સમસ્યા હતી જેના સરપંચ નિતિનભાઈ ભટાસણા એ મહેનત...
મોરબી: ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા ફ્રી ટિફિન સેવા
મોરબી શહેર માં વસવાટ કરતા અસ્થિર મગજ ના લોકો તેમજ અનાથ લોકો માટે જયદેવસિંહ જાડેજા દ્વારા ટિફિન સેવા શરૂ કરેલ છે જયદેવસિંહ જાડેજા ની ટિમ દ્વારા મોરબી માં વસવાટ કરતા નિરાધાર...
મોરબી જિલ્લામાં ઉતરાયણે ગૌમાતા માટે એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયાનુ દાન એકત્રિત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ લોકોએ દાન-પુન ભરપૂર પ્રમાણમાં કર્યું છે. ગૌસેવા કરતી મુખ્ય એવી 4 સંસ્થાઓને રૂ.દોઢ કરોડથી વધુનું અનુદાન મળ્યું છે. આ ઉપરાંત બીજી સંસ્થાઓને પણ અઢળક...




















