Monday, April 27, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં ઉભરાયા ગટરના પાણી : લોકો ત્રાહિમામ

મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં વગર વરસાદે ગટરના પાણી ઉભરાયા હોય આજ દિન સુધી આ સામસિયાનો કોઈજ હાલ ના આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રહેતા લોકોનું કહેવું...

રવાપર ગ્રામ પંચાયત સરપંચ બનવા ઉમેદવારો ને અનોખો ઉત્સાહ

12794 મતદારો ધરાવતી રવાપર ગ્રામ પંચાયતના 16 વોર્ડમાં ઉમેદવારોનો રાફડો : રિયલ એસ્ટેટ હબ ગણાતા રવાપરના સરપંચ બનવા નેતાઓ તલપાપડ મોરબી : હાલમાં મોરબી જિલ્લાની સૌથી મોટી ગણાતી અને રિયલ એસ્ટેટ હબ...

મોરબીમાં ઉત્તરાયણે પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવ દયા ગૃપની ઉત્કૃષ્ટ સેવા

“મને બચાવો” નામના સંદેશ આપતા 700 જેટલા બેનરો વાહનોમાં લગાવી જનજાગૃતિનો પ્રયાસ મોરબી : હાલ ધમાલ મસ્તી સાથે નિર્દોષ આનંદના પર્વ ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે મોરબીમાં ટાબરીયાઓમાં ક્રાઇટ ફેસ્ટિવલનો...

મોરબીમાં સર્વત્ર ગુરુનું ભાવભેર પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ

વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ : કેશવાનંદ આશ્રમ, શંકર આશ્રમ ,રામધન આશ્રમ,ખોખરાધામ અને બગથળા પાસેના નકલંક ધામ સહિતના તમામ આશ્રમો તથા ધાર્મિક સ્થાનકોમાં તથા શાળા...

મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. જોધપર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe