માળિયા : જખરીયા વાંઢ પાસે બે વ્યકતિ ડૂબી જતાં લાશો મળી હતી
માળિયા-મિયાણાના જખરીયા વાંઢ ખાતે ગત શનિવારના ભારે વરસાદમાં ચાર લોકો ડૂબી ગયા હતા જોકે તાત્કાલિક બે લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી ગઇકાલે...
રવાપર ગ્રામ પંચાયત સરપંચ બનવા ઉમેદવારો ને અનોખો ઉત્સાહ
12794 મતદારો ધરાવતી રવાપર ગ્રામ પંચાયતના 16 વોર્ડમાં ઉમેદવારોનો રાફડો : રિયલ એસ્ટેટ હબ ગણાતા રવાપરના સરપંચ બનવા નેતાઓ તલપાપડ
મોરબી : હાલમાં મોરબી જિલ્લાની સૌથી મોટી ગણાતી અને રિયલ એસ્ટેટ હબ...
મોરબીમાં સર્વત્ર ગુરુનું ભાવભેર પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ
વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ : કેશવાનંદ આશ્રમ, શંકર આશ્રમ ,રામધન આશ્રમ,ખોખરાધામ અને બગથળા પાસેના નકલંક ધામ સહિતના તમામ આશ્રમો તથા ધાર્મિક સ્થાનકોમાં તથા શાળા...
મોરબી: ક્રુઝરમાં પેસેન્જર ભરવા મામલે બઘડાટી, સાત ઈજાગ્રસ્ત
મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો, સામસામી ફરિયાદ
મોરબી : હાલ મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો થયો હતો.જેમાં ક્રુઝરમાં પેસેન્જર ભરવા મામલે બે...
મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર...




















