મોરબીને ૨૦૨૨ સુધીમાં મળી રહેશે એરપોર્ટ!!
રાજપર પાસેની જમીનનો કબજો ઉડ્ડયન મંત્રાલયે સંભાળ્યો: ટૂંક સમયમાં જમીન સમથળની કાર્યવાહી હાથ ધરાશે
એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ, દોઢ કિ.મી.ના રન-વેની તૈયારી માટે અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ
હાલ ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વમાં...
રાજકોટ : બેકાબુ બનેલા ટ્રકે બે રીક્ષા, બાઈક અને કારને ઠોકરે ચડાવ્યા
રાજકોટના માધાપર ચોકડી નજીક એક બેકાબુ ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા દુર્ઘટના સર્જાઈ
હાઈવે પર વાહનો પુરપાટ ઝડપે દોડતા હોય છે જેથી અકસ્માતોના એક બાદ એક બનાવ બનતા રહે છે જેમાં...
ખાસ ખબર: ગુજરાતમાં દારૂબંધી નહીં હટે : ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા
મોરબી : આજરોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ...
હળવદમાં તહેવારને ધ્યાને લઇ મામલતદારે કંદોઈ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવબાંધણું કર્યું
વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ મા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો
હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો ને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ...
વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત
માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા ભરતભાઇ ધનજીભાઈ ઉ.વ.27 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા...




















