Saturday, May 2, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રાજયમંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

હાલ મોરબી જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે દિવસેને દિવસે હરણફાળ ભરતો હોવાથી ટ્રાફિક સહિતની વકરી રહી છે આથી મોરબી જિલ્લાને મહાનગરપાલિકાનો દરરજો આપવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ...

મોરબી : પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર પાલિકાના સભ્યભાજપમાંથી બરતરફ કરવામાં આવ્યા

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પાલિકાના ભાજપના સભ્ય જ્યોત્સનાબેન ભીમાણીએ ઝંપલાવી ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની સૂચના વગર તેઓએ ઉમેદવારી નોંધાવી હોય જેથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા તેઓને પક્ષમાંથી...

ચેતવણી: હળવદ પંથકમાં બેટરી ચોર ગેંગનો ત્રાસ

શક્તિનગરના ખેડૂતની ટ્રેક્ટરમાંથી અને વાડીની ઓરડીમાં મુકેલ બેટરી ચોરાઇ હળવદ : હાલ હળવદના ગ્રામ્ય પંથકમાં જાણે બેટરી ચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ ટ્રેક્ટર તેમજ ઝટકા મશીનની બેટરી ચોરાવાની ઘટના ઓ દિનપ્રતિદિન...

મોરબી પાલિકામાંથી નોખી થયેલી શક્ત શનાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ

ગામના વિકાસને કેન્દ્રમાં રાખી રાજકીય આગેવાનોએ એકતા દાખવી મોરબી : હાલ મોરબીને અડીને આવેલા શક્ત શનાળા ગામને વર્ષે 2012ની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મોરબી નગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું. જેના ભારે વિરોધને અંતે...

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...