મોરબી તાલુકાના હત્યાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ...
કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરા : ધુનડા સજનપરમા તસ્કરો નો આતંક : અઠવાડિયામાં બીજી ચોરી
મોરબી જિલ્લામાં મંદિરોને નિશાન બનાવી ઘરફોડી કરતા તસ્કરોને દબોચવામાં પોલીસ નાકામ: મંદિરમાં દીવેલનું ઘી પણ ન મૂક્યું
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની કડકડતી ઠંડી સિઝનનો લાભ લઈ તસ્કરો રહેણાંક,...
મોરબી આરટીઓ કચેરી નજીક માતેલા સાંઢ જેવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધો
મોરબી : આજે મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના કાળમુખા ડમ્પર ચાલકોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે મોરબી કંડલા બાયપાસ ઉપર આરટીઓ કચેરી નજીક જ અજાણ્યા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે...
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો
મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ...
મોરબીમા પાટીદાર નવરાત્રી મોકૂફ રાખવા અજય લોરીયા નો જાહેરહિતમાં નિર્ણય
મોરબીવાસીઓની આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી જાહેરહિતમાં નિર્ણય લેવાયો : પાટીદાર નવરાત્રી આયોજક: અજય લોરીયા
દેશભરમાં હાલના સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આખું વર્ષ જાણે કોરોનાના ફાળે જ ગયું હોય...


















