Thursday, June 25, 2026
Uam No. GJ32E0006963

મોરબી : આયુર્વેદ ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપવા બાબતના વિરોધમાં તબીબોની હડતાલ

હડતાલમાં 190 જેટલા તબીબો જોડાયા, હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર ચાલુ રખાશે મોરબી : હાલ આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં આજે મોરબી ઈન્ડિયન મેડીકલ એસો. બ્રાન્ચના નેજા હેઠળ તબીબો...

મોરબીમાં ભૂલા પડી ગયેલ 2 વર્ષ ના બાળકને 100 નંબર પોલીસની ટીમે પરિવાર સાથે...

મોરબીમાં ભૂલા પડી ગયેલ 2 વર્ષ ના બાળકને 100 નંબર એ ડીવી.પોલીસની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવેલ હતું પ્રાપ્ત વિતોનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ પાસેથી એક બે વર્ષનો...

ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં

ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...

ટંકારા : દિવંગત માતાની ઉત્તરક્રિયામાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોને જમાડી પુણ્યનું ભાથું બાંધ્યું

સાવડી ગામે ગોસરા પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે દિવંગત માતાની ઉત્તરક્રિયામાં તેમના પરિવારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભાવપૂર્ણ ભોજન કરાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.ગોસરા પરિવારે દિવંગત માતાની ઉતરક્રિયા...

મોરબીમાં મીની લોકડાઉનથી વેપારીઓ પરેશાન : આંશિક છૂટછાટની માંગ

વેપારી મહામંડળ તેમજ કાપડ મહાજન- રેડીમેઈડ ગાર્મેન્ટ એસો.ની જિલ્લા કલેક્ટરને રજુઆત મોરબી : હાલ મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મીની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરાયા હતા. પણ આ નિયમોથી વેપારી વર્ગ આર્થિક...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...