Friday, July 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી પાલિકા દ્વારા આજે વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા

મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા સામે લાલ આંખ કરી છે. ગઈ કાલે 11 ડિસેમ્બરના રોજ 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા બાદ આજે 12 ડિસેમ્બરના રોજ વધુ...

મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ...

હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ

બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી...

માવઠાની આગાહીને પગલે મોરબી માર્કેટીંગ યાર્ડ 25થી 27 નવેમ્બર સુધી બંધ રહેશે

મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની આગાહી કરાતા સંભવિત માવઠાથી જણસીઓ બગડે નહિ તે માટે સાવચેતીના પગલાં લઈ આગામી તા.25થી 27 નવેમ્બર સુધી મોરબીના માર્કેટીંગ યાર્ડને બંધ...

મોરબીમાં ભરવાડ સમાજને ભાજપની ટિકિટ ફાળવણીમાં હળહળતો અન્યાયની રાવ

મોરબી નગર પાલિકાના ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી રોષ વ્યક્ત કરતા માજી કાઉન્સિલર મોરબી : હાલ મોરબીમાં ભરવાડ સમાજની વિશાળ વસ્તી હોવા છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભરવાડ સમાજને ટિકિટ ફાળવવામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe