મોરબી: મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી રવાના થઇ
મોરબી : હાલ મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો છે.
ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 17 નવેમ્બરના રોજ બપોરે...
પાલિકાની તિજોરી ખાલી છે, એટલે વાહન ઉપર ટેક્સ નાખીને પ્રજાને લૂંટશે : કોંગ્રેસ
મોરબી : હાલ મોરબી નગરપાલિકા કચેરી તરફથી વાહનકર ચૂકવવા અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસને રદ કરવા મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરને...
મોરબીના નવી પીપળી ગામે થયેલી મારામારીમાં તાલુકા પોલીસમાં વળતી ફરિયાદ નોંધાઈ
ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલી પાળો તોડી નાખવા મામલે પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી
મોરબી : મોરબીના નવી પીપળી ગામે ગુરુવારે ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલો પાળો તોડી નાખવા મામલે...
મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરતાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા
મોરબી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી જિલ્લાની મુલાકાત વેળાએ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવા જિલ્લાના સંબંધિત...
ટંકારા : દિવંગત માતાની ઉત્તરક્રિયામાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોને જમાડી પુણ્યનું ભાથું બાંધ્યું
સાવડી ગામે ગોસરા પરિવારે સમાજને નવો રાહ ચીંધ્યો
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે દિવંગત માતાની ઉત્તરક્રિયામાં તેમના પરિવારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભાવપૂર્ણ ભોજન કરાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.ગોસરા પરિવારે દિવંગત માતાની ઉતરક્રિયા...














