મોરબી :આજે સાંજે સોમવતી અમાસના સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન
મોરબી : આવતીકાલે તા. 30ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલા સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાઆરતી દાતા ત્રીવેદી એસોસીયેટસ તથા...
મોરબી : ભરતનગરમાં જુગાર નાબુદી માટે જન્માષ્ટમીની અનોખી ઉજવણી
મોરબી : મોરબીના ભરતનગર ગામમાં જન્માષ્ટમી ઉત્સવની સાથે જુગાર નાબુદી માટે યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની મુજબ આઠમનાં રોજ સવારે ભરતનગર ખાતે તેમજ બપોરે...
હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી
મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ
હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં...
મોરબીમાં ખાનગીકરણના વિરોધમાં મોરબીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓની હડતાલ
આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈને રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ કિશાનોની જેમ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી : આજરોજ બૅંકના ખાનગીકરણના વિરોધમાં આજથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃત બૅંકોની બે દિવસની દેશવ્યાપી હડતાલ...
10 તારીખે પેટા ચૂંટણીની મતગણતરી : બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શકયતા
મોરબી: પોલી ટેક્નિજકલ કોલેજ, ઘુંટુ ખાતે મતગતરી થશે : બે બ્લોકમાં 14 ટેબલમાં 39 કર્મીઓ કરશે EVMની મત ગણતરી થશે : એક બ્લોકમાં પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરાશે : કોરોનાના પગલે...
















