નર્મદાની માળીયા કેનાલમાંથી પાણી ચોરી કરાતા ૪૮ ઇલે. કનેક્શન કપાયા : ૪૦ ડીઝલ મશીન...
વાડાના વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદને આધારે કરાઈ કાર્યવાહી
માળીયા (મી.) : મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે જિલ્લા કલેકટરના આદેશથી જુદી-જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી...
મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૬ સામે પોલીસની કાર્યવાહી
મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો અનલોક ૨ માં મળેલી છૂટછાટ બાદ લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને રાત્રીના કર્ફ્યું સહિતના નિયમોનું પાલન કરાતું નથી ત્યારે...
મોરબીના સેવાભાવી યુવાનો વાવાઝોડાગ્રસ્ત પીડિતોની મદદે આવ્યા
મોરબી: તાજેતરના વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં નુકશાન થવા પામ્યું છે અનેક લોકો બેઘર થયા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાનો અસરગ્રસ્તની વ્હારે આવ્યા છે અહીંથી રાશન કીટ તૈયાર કરી ટીમ રવાના થઇ...
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
40 વર્ષના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ : યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરમાં રહેતા 40 વર્ષીય...
મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ને ઓનલાઇન આંદોલન
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનને પગલે શિક્ષકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો
મોરબી : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યના હોદ્દેદારો અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી...




















