Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

જળ સેવા એજ પ્રભુ સેવા : જલારામ મંદિર દ્વારા વિવિધ સ્થળોએ જલસેવા શરૂ

સેવાભાવી વ્યક્તિઓને વ્યવસાયિક સ્થાન પર જલસેવા કરવા અપીલ મોરબી : હાલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે ફિલ્ટર્ડ...

મોરબીમાં કોંગ્રેસના નેતાઓ એ જ સોશ્યલ ડીસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા

આજે મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે કોંગ્રેસના કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા એટલું જ નહિ સોશ્યલ ડીસટન્સના પણ ધજાગરા...

મોરબીની પોસ્ટ ઓફિસમાં 31 માર્ચ સુધી આધાર કાર્ડ અપડેટ કેમ્પ નું આયોજન

આધાર કાર્ડમાં સુધારા પણ કરી આપવામાં આવશે મોરબી : હાલ  મોરબીની પોસ્ટ ઓફિસમાં આગામી તા.31મી માર્ચ સુધી દરરોજ આધારકાર્ડમાં સુધારા વધારા, મોબાઈલ અપડેટ પણ કરી આપવામાં આવશે. આવતીકાલથી તા.23થી દરરોજ મોરબી મેઈન પોસ્ટ...

ભડિયાદમાં BPL લાભાર્થીઓને પ્લોટનો કબ્જો ન મળતા આક્રોશ : CMનો કાફલો રોકી વિરોધ કરવાની...

હાલ ભડિયાદ ગામે 100 ચો.વાર પ્લોટો ન મળવા બાબતે જાગૃત નાગરિકની પ્રાંત અધિકારીને રજૂઆત મોરબી : ભડીયાદ ગામે 12 વર્ષથી રહેતા બી.પી.એલ.લાભાર્થીઓ 100 ચો.વારના પ્લોટોનાં હુકમો આપી દીધા હોવા છતાં તેના કબજા...

વાંકાનેરના વઘાસીયા ગામ ખાતે નકલી ટોલનાકુ ઉભું કરનાર આરોપીઓ સામે ગુન્હો દાખલ

મોરબી: હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપીઓ તેની સાથેના અજાણ્યા માણસોએ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...