મીડિયા દ્વારા કોરોના અંગે સકારાત્મક માહિતી આપવા જયદેવસિંહ જાડેજાની અપીલ
મોરબી: તાજેતરમા કોરોના મહામારી ચાલી રહી હોય મીડિયામાં ક્યાંક મૃત્યુ તો ક્યાંક ક્યાં કેટલા પોઝીટીવ કેસ આવ્યા તેવા જ સમાચારો લોકોને મળી રહ્યા હોય તેવા સમયે લોકોને કોરોનાથી કેમ સજાગ બનવું...
મોરબી: જયદેવસિંહ જાડેજા રચિત ‘માઁ મેલડી મધુપુર’ વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ
મોરબી : મોરબી: જયદેવસિંહ જાડેજા રચિત 'માઁ મેલડી મધુપુર' વિડીયો આલબમ ટૂંક સમયમાં રજૂ થવા જનાર છે
પ્રાપ્ત માહિતી અને વિગતોનુસાર ક્ષત્રિય સમાજના લોક લાડીલા, સેવાભાવી અને તેજીલા તોખાર સમા યુવાન એવા...
મોરબીના ચાચાપર ગામમાં ડીડીઓના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200...
દાદીમાના નિધનના આઘાતમાં પૌત્રએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી !!
ટંકારાના હડમતીયા ગામની કરુણ ઘટના
ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં દાદીનું નિધન થતા એકલતા અનુભવતા પૌત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
હડમતીયા ગામે રહેતા વિજયભાઈ જનકભાઇ સોલંકી નામના...
વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા
મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા.
જતા તે પેસેન્જર ને...




















