મોરબીની સુદર્શન સોસાયટીના રહીશો દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી અપાઈ !!
ચૂંટણી પૂર્વે ભૂગર્ભ, રોડ-રસ્તા અને પાણી, સ્ટ્રીટલાઇટની સમસ્યા ઉકેલવા માંગ
મોરબી : હાલ મોરબીમાં લીલાપર-કેનાલ રોડ પર આવેલ સુદર્શન સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ ટી. કાનાણી તથા સોસાયટીના સભ્યો દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને...
મોરબીમાં જલારામ મંદિર ખાતે ૪ એપ્રિલે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવારના સહયોગથી નિ:શુલ્ક કેમ્પનું આયોજન
મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ...
મોરબીમાં મહિલા દિવસ નિમિતે મહિલાઓ દ્વારા વૈદિક યોગ અને યજ્ઞ કરાયો
મોરબી : હાલ મોરબીમાં યોગ ટ્રેનરો દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે વૈદિક યોગ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. .
વિશ્વ મહિલા દિવસ નિમિતે વૈદિક યોગ અને યજ્ઞનું આયોજન કરવામાં...
જળ સેવા એજ પ્રભુ સેવા : જલારામ મંદિર દ્વારા વિવિધ સ્થળોએ જલસેવા શરૂ
સેવાભાવી વ્યક્તિઓને વ્યવસાયિક સ્થાન પર જલસેવા કરવા અપીલ
મોરબી : હાલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે ફિલ્ટર્ડ...
મોરબીમાં લોકસંપર્ક યોજી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો
મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નોને વાચા આપી
મોરબી : આજે મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી...
















