મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન
મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...
મોરબી જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે
મોરબીના જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાય છે આ તકે...
ટંકારામાં ચણા, તુવેર,રાઈની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઇ
ટંકારા : ટંકારા ખાતે આજરોજ સરકારના ટેકાના ભાવે ચણા, તુવેર અને રાઈની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કરાવ્યો હતો.
આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્ટર,
ક્રુભકોના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ...
મોરબીમાં કાલે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “I love Bharat Mata” કાર્યક્રમ
મોરબી : હાલ મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે...
મોરબીમાં રોહિદાસપરામાં ખરાબ રોડ રીપેર કરાવવા પાલિકાને રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબી પાલિકાના વોર્ડ નં.2માં રોહિદાસપરા ગુજરાત સોસાયટીમાં પાણીની તથા ગટરની લાઈન નાખ્યા બાદ રીપેર ન કરાતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે દલસુખભાઈ ચૌહાણે પાલિકાને રજુઆત...
















