Thursday, April 23, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

NDRF ની ટિમ દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી ગામમાં પાણીમાં તણાયેલા લોકોને બચાવી ભોજનની...

માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.)ના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા હતા. તેમજ ચીખલી ગામ પાસે 22 લોકો પાણીમાં ફસાયા હતા. બાદમાં NDRF દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી...

મોરબી જીલ્લા કલેકટરને બઢતી આપવામાં આવી

રાજય સરકાર તરફથી ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ રાજ્ય સરકાર તરફથી બઢતી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૪ની બેચના ૧૨ આઈએએસ અધિકારીઓને...

મોરબીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલને બદલે દર્દીઓને ઘરે જ સારવાર

મોરબી જિલ્લામાં કોરોનાના 623 એક્ટિવ કેસ છતાં બે જ દર્દી હોસ્પિટલમાં દાખલ : હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓનું 6 ઘનવતરી રથ અને 10 સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ મોરબી : મોરબી જિલ્લામાં ડિસેમ્બરના છેલ્લા...

મોરબી પંથકમાં વાતાવરણમાં પલટાયું , વ્હેલી સવારે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ સર્જાયું

મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને આવતીકાલે ઝડપી પવન તથા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મોરબીમાં વાતાવરણ પલટાતાં સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ જોવા મળ્યું હતું. શિયાળાની...

મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે

રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું  મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe