Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીની ચીફ કોર્ટના રજીસ્ટ્રારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ કચેરી ને સેનેટાઈઝ કરાઈ

મોરબી: તાજેતરમાં મોરબીમાં લેવાયેલા સેમ્પલ પૈકી વધુ ૨૮ કેસોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેમાં મોરબીની કોર્ટના રજીસ્ટ્રારનો રિર્પોટ પોઝીટીવ આવતા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવી હતી કોરોના મહામારીની ઝપેટમાં હવે કચેરીઓ પણ આવી...

મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ

મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને...

મોરબી: મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ VIDEO

(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી : આ લખાય રહ્યું છે ત્યારે હાલ મોરબીમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજા એ મોરબીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોને ભારે બફારા અને...

મોરબી: જાહેરનામું 50% પ્રેક્ષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...

મોરબી : તાજેતરમા ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આપવામાં...

ખોખરા-હનુમાનજી ધામ ખાતે શિવ કથાના સમાપન પ્રસંગે અમાસના દિવસે મહાપ્રસાદનું આયોજન

મોરબી : ખોખરા હનુમાનજી ધામ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ કથા-સારસ્વત સત્સંગધારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના સમાપન સમારોહ પ્રસંગે ધર્મપ્રેમી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર શ્રી શ્રી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe