Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા

વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ...

મોરબી : માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડના 78,826 જેટલા લાભાર્થીઓને આયુષમાન યોજનામાં આવરી...

માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે માં કાર્ડ આયુષમાન કાર્ડમાં પણ કન્વર્ટ થઈ શકશે મોરબી : હાલ સરકારની મહત્વાકાંક્ષી યોજના માં અમૃતમ અને માં...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8775 મણ કપાસની આવક

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 25 ડિસેમ્બરે 1755 ક્વિન્ટલ એટલે કે 8775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં...

મોરબીમાં કરાર આધારિત ડોકટરો સહિત 70ના સ્ટાફનો રેડ ઝોનમાં ફરજ પર જવાનો ઇન્કાર

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હાજર થવાના હુકમનો વિરોધ કર્યો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફરજ જવાનો ઇન્કાર કરનાર સ્ટાફ સામે કાર્યવાહી થશે : આરોગ્ય અધિકારી મોરબી : મોરબી જિલ્લામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો...

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ જાહેરનામાં ભંગના 5607 કેસ નોંધાયા

મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીને પગલે પોલીસ તંત્ર દ્વારા કોવિડ ભંગ જે કેસ કરવામાં આવ્યા છે તેમાં માર્ચ 2020 થી લઈ ડિસેમ્બર 2021સુધીમાં 5607 જેટલા કોવિડ ભંગના કેસ નોંધાયા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...