મોરબી: શાસન – પ્રશાસનનો કાન આમળતા ક્ષત્રિય અગ્રણી જયદેવસિંહ જાડેજા
મોરબી : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક તરફ સેવાભાવીઓ સ્વૈચ્છીક રૂપે મદદ માટે એક બાદ એક આગળ આવતા જોવા મળી રહ્યા હોય તારે સમાજના કહેવાતા જે તે પક્ષના...
મોરબી : રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ત્રિપુટી પૈકી બે આરોપીઓ ઝડપાયા
મોરબી : ગત તા. 11ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં...
મોરબીમાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની અંગે 50 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ
આગામી તા. 10 સુધીમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકશાનીનો...
માળીયા (મી.) કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર
માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા વિરૂધ્ઘ માળીયા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન...
રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ
રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી માર્ગ...




















