મોરબીમાં મોક્ષધામમાં તિરંગો લહેરાવીને કરવામાં આવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી!
આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ લહેરાયો હતો તિરંગો….આ વતા સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ...
મોરબી: અત્યાર સુધીમાં 23063 દસ્તાવેજ નોંધાયા : સરકારને સ્ટેમ્પ ડ્યુટીની 88.74 કરોડની આવક થઇ...
મોરબી : હાલ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં મંદીનો માહોલ છે ત્યારે સીરામીક સીટી મોરબીનો અનોખો સિતારો ચમકતો હોય તેમ વિકટ સ્થિતિમાં પણ મોરબી જિલ્લામાં વર્ષ 2021માં રિયલ એસ્ટેટક્ષેત્રે ફાટફાટ તેજી...
ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું
ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી
મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...
મોરબી સિવિલમાં અજાણ્યા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે 56 વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.24 ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા...
મોરબી : આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાન
ગુજરાત ની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે “સંવેદના દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે એ આઈ સી સી ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના...




















