Tuesday, July 7, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું

મતદાનની ટકાવારી 65 ટકા ઉપર રેહવાની સંભાવના મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અને સાંજે ૬ વાગ્યા સુધીમાં આ મતદાનની ટકાવારી ૬૫ને આંબે તેવી શક્યતાઓ હાલ સેવાઈ...

મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું

મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થતા સરકારની વિવિધ યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડાશે મોરબી : મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થવા પર ‘ડિજિટલ સંપર્ક, વર્ચ્યુયલ સંવાદ’...

મોરબીમાં યુરિયા ખાતરની અછતથી માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : તાજેતરમાં મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખાતરની અછતથી ખેડૂતોએ રોષ ઠાલવી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. વહેલી સવારથી ખાતર લેવા માટે આવેલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા ખેડૂતોએ આક્રોશ...

હળવદ : નિવૃત આર્મીમેનના રૂ.૧.૬૦ લાખ અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના રૂ.૭૦ હજાર...

નિવૃત આર્મીમેનના રૂ.૧.૬૦ લાખ અને માનસર દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના રૂ.૭૦ હજાર સેરવી લધાની કબુલાત : સોમવારે જ બેંક ખુલતા પૈસા ઉપાડીને જતા લોકોનો પીછો કરીને કસબ અજમાવતો હતો (મેહુલ ભરવાડ) હળવદ...

રાજ્યના જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા મામલે બિલ્ડર એસોનો મુખ્યમંત્રીને પત્ર

રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે મોરબી બિલ્ડર એસો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે       મોરબી બિલ્ડર એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...