મોરબી : નવા બનતા વાવડી રોડના નબળા કામ બાબતે સ્થાનિકોનું હલ્લાબોલ, રોડનું કામ અટકાવ્યું
ચક્કાજામ કર્યા બાદ અડધી કલાક પછી રસ્તો ખુલ્લો મુકાયો : કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર ચકાસણી કરવા ન આવે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી
મોરબી : હાલ મોરબીના...
હવે નવી ગાઈડલાઇન મુજબ ધો.1થી 9ની શાળાઓ બંધ, મોરબીમાં રાત્રી કરફ્યુ નહિ
લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે....
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...
મોરબીના રવાપર રોડ પર વૃદ્ધને પાંચ શખ્સોએ માર માર્યો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામના રહેવાસી મગનભાઈ કાનજીભાઈ ભટાસણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સંબંધીનો દાળો ખાવા ઉમા હોલમાં ગયા હોય ત્યારે આરોપી ધનજીભાઈ કાનજીભાઈ ભટાસણા, રસિકભાઈ...
મોરબી : ભરચક્ક વિસ્તારમાં દુકાનેથી યુવાન ચીજવસ્તુ લઈને ભાગી જતા દોડધામ
ગાંધીચોક પાસેની દુકાનમાંથી ચીજવસ્તુ લઈને ભાગતા યુવાનને થોડે દૂરથી ટ્રાફિક પોલીસે ઝડપી લીધો : દુકાનદારે તેના બાકીના રૂ 1 હજાર પરત ન આપતા આ વસ્તુ લઈને ભાગ્યો હોવાનું યુવાનનું રટણ
મોરબી :...
















