Sunday, July 5, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

કોરોનામાં રસીકરણ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જ કારગત નીવડશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ-ટાસ્ક ફોર્સની બેઠકમાં તજજ્ઞ તબીબોએ જાહેર કર્યા સૂચનો ડેલ્ટા વેરિયન્ટ સમયે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, આજે સઘન રસીકરણના કારણે જોખમ ઘટ્યું -: ડૉ. અતુલ...

ઉકરડામુકત મોરબી અભિયાન અંતર્ગત મોરબી પાલિકાના સેનિટેશન ચેરમેનનો ઘેરાવ

મોરબી : મોરબીના ઉકરડાઓ નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસથી ‘મારુ મોરબી, ઉકરડામુક્ત મોરબી’ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આપ દ્વારા 23 જુલાઈના રોજ ઉપવાસ આંદોલન શરુ થનાર...

વાંકાનેરના 3 પોલીસકર્મીઓની મોરબી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી

વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ...

મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી

જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ...

વાંકાનેરમાં હજુ પણ અનેક લોકો બેદરકાર! પી.આઈ.એ માસ્ક સાથે શિખામણ પણ આપી

વાંકાનેર : હાલ વાંકાનેરમાં કોરોનાનાં કહેર વચ્ચે હજુ પણ બેદરકાર લોકોને માસ્ક સાથે સમજણ પણ શહેર પીઆઈ દ્વારા આપવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે હજુ પણ અમુક બેદરકાર લોકો માસ્ક પહેરવામાં ઘોર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...