કોરોનામાં રસીકરણ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જ કારગત નીવડશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ-ટાસ્ક ફોર્સની બેઠકમાં તજજ્ઞ તબીબોએ જાહેર કર્યા સૂચનો
ડેલ્ટા વેરિયન્ટ સમયે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, આજે સઘન રસીકરણના કારણે જોખમ ઘટ્યું -: ડૉ. અતુલ...
ઉકરડામુકત મોરબી અભિયાન અંતર્ગત મોરબી પાલિકાના સેનિટેશન ચેરમેનનો ઘેરાવ
મોરબી : મોરબીના ઉકરડાઓ નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસથી ‘મારુ મોરબી, ઉકરડામુક્ત મોરબી’ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આપ દ્વારા 23 જુલાઈના રોજ ઉપવાસ આંદોલન શરુ થનાર...
વાંકાનેરના 3 પોલીસકર્મીઓની મોરબી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી
વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ...
મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી
જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી
મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ...
વાંકાનેરમાં હજુ પણ અનેક લોકો બેદરકાર! પી.આઈ.એ માસ્ક સાથે શિખામણ પણ આપી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં કોરોનાનાં કહેર વચ્ચે હજુ પણ બેદરકાર લોકોને માસ્ક સાથે સમજણ પણ શહેર પીઆઈ દ્વારા આપવામાં આવી હતી.
કોરોના મહામારી વચ્ચે હજુ પણ અમુક બેદરકાર લોકો માસ્ક પહેરવામાં ઘોર...



















