Saturday, April 11, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસની ઉજવણી

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે સાર્થક વિદ્યા...

મોરબી: સિવીલ હોસ્પિટલમાં કોવિડ-19 ટેસ્ટ માટે લેબોરેટરી શરુ કરવા માંગણી

મોરબી : તાજેતરમાં એ-ગ્રેડ ધરાવતી મોરબીની સીવીલ હોસ્પિટલમાં કોવિડ–19ની લેબોરેટરી ચાલુ કરવા અંગે માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લાના રમેશભાઈ રબારી દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ...

મોરબીના શનાળા રોડ પરની લાયન્સનગર પ્રા. શાળા પાસે ગટરના પાણી ભરાવની સમસ્યા

હાલ મોરબીના શનાળા રોડ પર આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે ગટરના પાણી ભરાયેલા રહેતા શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગટરના...

મોરબીમાં સબ જેલના બે કાચા કામના કેદીઓએ પણ ધોરણ ૧૨ ની પરીક્ષા ઉતીર્ણ કરી

ધોરણ ૧૦ માં પણ એક કેદી પરીક્ષા ઉતીર્ણ કરી ચુક્યો છે આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે તો સાથે જ મોરબીની સબ...

મોરબીમાં શહિદ દિને RSS દ્વારા મશાલ રેલી યોજાઈ

મોરબી: 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મશાલ રેલીમાં બાળકથી માંડી મોટેરાઓ જોડાયા હતા. શહીદ દિવસે યોજાયેલ મશાલ રેલી સંસ્કાર સીટી માધવ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe