Saturday, April 11, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

ટંકારા: કાયમી મામલતદારની નિમણુક કરવા બાર એસોની કલેકટર સમક્ષ માંગ

ટંકારા મામલતદારની નિવૃત્તિ બાદ મામલતદારની પોસ્ટ ચાર્જ પર ચાલતી હોય જેથી આ મામલે ટંકારા બાર એસો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે ટંકારા બાર એસોના પ્રમુખ પરેશ ઊજરીયા દ્વારા જીલ્લા કલેકટરને કરેલી...

રવાપર ગામ નજીકની સોસાયટીમાં ગંદા પાણીના તલાવડા

હાલ કોરોના મહામારીથી ગુજરાત અને દેશ જ નહિ સમગ્ર દુનિયા પરેશાન છે અને કોરોનાથી બચવા મથામણ કરી રહ્યા છે ત્યારે મોરબીના નીમ્ભર તંત્રના પાપે ગંદકીની ભરમાર જોવા મળે છે અને રવાપર...

મોરબી જિલ્લામાં આજે મંગળવારે 218 સ્થળોએ વેકસીનેશન, 40 હજાર ડોઝ ઉપલબ્ધ

477 લોકોએ પ્રિકોશન ડોઝ અને 377 બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો મોરબી : હાલ મોરબી આજે 218 સ્થળોએ વેકસીનેશન કેમ્પ યોજાનાર છે. જેમાં 40 હજાર જેટલા ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે...

મોરબી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા તંત્રની જાહેર અપીલ

બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે મોરબી : આગામી તા.૩/૦૫/૨૦૨૨ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે. ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬...

મોરબીમાં ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી દ્વારા ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આરોગ્ય ચકાસણી અર્થે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe