મોરબીમાં ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ
મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી દ્વારા ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આરોગ્ય ચકાસણી અર્થે...
મોરબીમાં રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સ પાસે રિકન્ટ્રક્શન કરાવતી પોલીસ
મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને...
મોરબી જિલ્લા પંચાયત સદસ્ય હીરાભાઈ ટમારીયા કોરોના પોઝિટિવ
મોરબી : હાલ મોરબીમાં કોરોનાએ કાળો કહેર વાર્તાવાનું શરૂ કર્યું છે અને હવે એક પછી એક રાજકારણીઓને પણ ઝપટે લેવાનું શરૂ કર્યું છે ત્યારે આજે જિલ્લા પંચાયતના સદસ્ય હીરાભાઈ ટમારીયા પણ...
દિલ્હી સ્થિત સંત રોહિદાસના મંદિરને તોડી પડાતા મોરબીથી ઉઠ્યો વિરોધનો સુર
આમ આદમી પાર્ટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવીને આ મંદિરનું પુનઃનિર્માણ કરાવી આપવાની માંગણી કરી
મોરબી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશને આધીન દિલ્હી ડેવલોપિંગ ઓથોરિટી (DDA) દ્વારા દિલ્હી...
મોરબીમા વિકાસ કામોને વેગ આપવામાં આવશે : નગરપાલિકા
ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો દ્વારા એકસૂત્રતા સાથે વિકાસ કામોને વેગવાન બનાવાયા હોવાનો દાવો
મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બહુમતીવાળી ભારતીય જનતા પક્ષની સરકાર રચાયા બાદ શહેરના જુદા-જુદા વિકાસના કામો વેગવાન બનાવ્યા હોવાનું...
















