Friday, July 3, 2026
Uam No. GJ32E0006963

મોરબી: સિરામીક ઝોન જેતપર રોડ ઉપર દરરોજના ટ્રાફિકજામથી કંટાળીને સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

રોજેરોજ ટ્રાફિકજામ થવા છતાં સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડ ઉપર હમણાંથી ટ્રાફિકજામની...

મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ

મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને...

કાંતિનગરના 6 મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં લેવાયા : અધિકારીઓ એ તપાસ કરી

અમદાવાદ ખાતે આવેલો વૃદ્ધનો પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં ગણાયો , જિલ્લાના કુલ કેસ 7 થયા : વૃદ્ધ તેમના પરિવાર સિવાય કોઈના સીધા સંપર્કમાં ન હોવાનું આવ્યું સામે મોરબી : મોરબીમાં જાન્યુઆરી માસમાં...

મોરબીમાં ફોટો અને વીડિયો એસો.દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

ટંકારામાં પુર વખતે જીવનના જોખમે અસરગ્રસ્તોને બચાવનાર જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું મોરબી : મોરબીમાં ફોટો અને વીડિયો એસોસિએશન દ્વારા તાજેતરમાં દશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે તેજસ્વી...

મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો

વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી (મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...