કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય આપો: કોંગ્રેસ
મોરબી હાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાયયાત્રા સંદર્ભે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગેસના પ્રમુખ...
મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું
મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર...
હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર
વેપારી પેનલના ચારેય ઉમેદવારો ભાજપ તરફી બિન હરીફ થયા : કાલે ચિત્ર સ્પષ્ટ થશે
હળવદ : હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ગુરુવારે મોડી સાંજે જિલ્લા ભાજપ દ્વારા...
મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ
મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.
મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાનો જન્મદિવસ છે. તેમજ આજે તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના બદલે...
મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો...



















