મોરબીના શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં તંત્રના પાપે વર્ષોથી પ્રાથમિક સુવિધાનો સંદતર અભાવ હોય ઉપરથી વિસ્તારમાં શાળા પાસે જાહેર રોડ કચરાના ડુંગર ખડકાયા છે. આ...
મોરબી યુવા આર્મી ગૃપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી
મોરબી: આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી
યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી...
મોરબી: નવલખી પોર્ટ પર બેદરકારીપૂર્વક ટ્રેલર રીવર્સ લેતા એકનું મૃત્યુ
મોરબીના નવલખી પોર્ટ પર ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેદરકારથી ચલાવી રીવર્સ લેતા સમયે એક વ્યક્તિને કચડી નાખી મૃત્યુ નીપજાવ્યું હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે
મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ પર...
નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...
સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...
મોરબી: આરોગ્ય કમિશનરે આપેલા આદેશ અનુસાર હાજર ન થનાર આરોગ્યકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાનો...
ગેરહાજર તમામ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને અનઅધિકૃત રીતે ફરજ પર ગેરહાજર ગણી સર્વિસ બ્રેક મુજબના પગલાં લેવાશે
મોરબી: રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા તથા તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય તકેદારી રાખવામાં ન...


















