મોરબીનું ઘૂંટુ ગામે આવેલ કોવિડ સેન્ટરમાં ભયંકર ગંદકી : દર્દીઓ ત્રાહિમામ
મોરબી: મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખવા માટે ઘુટુ રોડ પર આવેલા નવા આઈટીઆઈ ખાતે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે
જેમાં આ આઇસોલેશન વોર્ડમાં કોરોનગ્રસ્ત દર્દીને કોર્નટાઈન રાખવામાં આવે છે પરંતુ કોરોનગ્રસ્ત દર્દીને...
હડમતીયામાં સી.સી.રોડના કામમાં ઘૂળ, ઢેફાને કાંકરા
મહિના પહેલા તૈયાર થયેલો રોડ નામશેષ થયો : આને કહેવાય પ્રજાના પૈસાનુ પાણી : સુરદાસને પણ દેખાય એવો ભ્રષ્ટચાર ખુલ્લો થયો
હડમતીયા : ટંકારાના હડમતિયા ગામે તાજેતરમાં જ થયેલ સી.સી. રોડના કામમાં...
મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન...
મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો...
મોરબી નગરપાલિકાની ગાડીમાં નંબર પ્લેટ જ નહિ !!
મોરબી: મોરબી નગર પાલિકાની એક ગાડીમાં નમ્બર પ્લેટ જ ન હોય આ ગાડીનો એક જાગૃત નાગરિક દ્વારા ફોટો પાડી લેવામાં આવ્યો છે
વિગત મુજબ મોરબીના કોઈ જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકાની...
મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે
મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....


















